ચોરવાડનાં દરિયાકિનારે ઉછળેલુ અશ્રુઓનું મોજુ હજુ પણ આખા સૌરાષ્ટ્રની આંખમાંથી સુકાયુ નથી. એક સાથે નવ-નવ જિંદગીઓને કરાલ કાળની ગહનગર્તામાં તાણી જનાર ચોરવાડનાં દરીયાકિનારાની દુઘર્ટનાનો વિષાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છવાયેલો છે.રાજકોટની જિનિયસ … Continue reading
લોકમુખે