Archive for the ‘વાહસમાચાર’ Category

ગરીબ કલ્યાણ મેળાનો અમરેલીથી પ્રારંભ કરતા નરેન્દ્ર મોદી – ૩૦૦૦મા દીવસની ગુજરાતને ભેટ.

શુભારંભ:
કાર્યક્રમની શરૂઆતમાં રંગારંગ લોકનૃત્યો અને રાસ-ગરબાની કૃતિઓ શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ રજૂ કર્યા હતા. જેમાં રાજસ્થાની લોકનૃત્ય અને આસામીયા નૃત્યો અને ગુજરાતી ગરબાની કૃતિઓ લોકોએ માણી હતી. અમરેલી જાહેર જીવનના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
[...]

Continue reading »

ગુજરાત એશિયાનું આર્થિક પાવરહાઉસ બનશે : નરેન્દ્ર મોદી

એશિયાઈ રોકાણકારો માટે ગુજરાત ઉત્તમ સ્થળ,૧૦ ટકા કૃષિ વિકાસદર સાથે રાજય મોખરે
ઔધોગિક અને કષિક્ષેત્રે આકર્ષક વિકાસદર સાથે ગુજરાત વિદેશી રોકાણકારોને આકર્ષવામાં હંમેશાં સફળ રહ્યું છે. ખાસ કરીને જાપાન અને સિંગાપોર સાથે સંયુકત સાહસ હેઠળ ઔધોગિક વિકાસ સાધીને ગુજરાત એશિયામાં ‘આર્થિક પાવરહાઉસ’ બનશે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
કડી ખાતે જાપાનની હિટાચી હોમ એન્ડ લાઇફ સાયન્સ [...]

Continue reading »

શિક્ષણ વ્યવસ્થા, ડોનેશન પ્રથા અને ગુજરાતી વેપારી કલ્ચરની સમજ.

આપણી શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે લાંબા સમય પછી કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે કેન્દ્રનાં માનવ સંશાધન પ્રધાન કપિલ સિબ્બલે અલબત્ત ચીલાચાલુ પઘ્ધતિથી ડોનેશન પ્રથા ઉપર પ્રહાર કરતા વિધાનો પાટનગરમાંથી તરતા મુકયા છે. આમ પણ અત્યારે શિક્ષણની મોસમ ચાલે છે એટલે કપિલ સીબ્બલને સારી લીડરશીપ અને વ્યુઅરશીપ મળે તે સ્વાભાવિક છે પરંતુ આવા વિરાટ દેશમાં [...]

Continue reading »

આકાશમાં ડોકિયું કરી રહેલા શ્વ્વેત વાદળોનાં આગમન સાથે ગ્રીષ્મની વિદાયનો અણસાર

ચોમાસુ તબકકાવાર આગળ વધી રહ્યું છે. બંગાળના ખાડીમાં સર્જાયાયેલા હવાના હળવા દબાણનો ઘટસ્ફોટ ત્યાં જ થઇ જતા એક ઝંઝાવાતી મુકામ ભારતીય મોસમ વિજ્ઞાને પસાર કરી દીધો છે.પરંતુ હવે ટુંક સમય માં જ જેને પ્રિ-મોનસુન શાવર કહેવાય તેવી વર્ષાનો ગુજરાતની ક્ષિતિજો પર પ્રગટ થશે. લગભગ તમામ પ્રકારની આગાહી જોતા આ વખતનુ ચોમાસુ પણ સારૂ નીવડશે. એક [...]

Continue reading »

યુપીએ ભારતનો વર્તમાન છે તો એન.ડી.એ. ભવિષ્ય છે

લગભગ ઘણા વર્ષો પછી પ્રમાણમાં રિવોલ્યુશનરી કહેવાય એવો અભિગમ ભારતીય મતદારોએ દાખવ્યો છે. ડાબેરી પક્ષોને તો એક ઉપાડીને લાફો માર્યો છે. કારણ કે, સરકાર ચલાવવામાં આ ડાબેરી પક્ષો સતત સખળ – ડખળ કર્યા કરે છે એની પ્રજાને ખબર પડી ગઇ છે એટલે એને તો લગભગ ફેંકી જ દીધા છે. તે જ રીતે પ્રાદેશિક પક્ષોને પણ [...]

Continue reading »

ગુજરાતના ચુંટણી પરીણામની ચર્ચા એ લોકોજ કરે છે જે ગુજરાતને ઓણખતા નથી

ચૂંટણીનાં પરિણામો વિશે જુગારિયાઓમાં જબરજસ્ત સટ્ટો ચાલી રહ્યો છે. જેમ જેમ પરિણામની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ સટ્ટાખોરો સંભાવનાને જાણે કે, હકીકત હોય તે રીતે બજારમાં ઉછાળી રહ્યા છે. બે માંથી એક ઉમેદવાર હારવાનાં છે અને એક જીતવાના છે. નવાઇની વાત તો એ છે કે, સામાન્યજનો પણ હવે સટ્ટા ભાવો જાણીને ચૂંટણીના પરિણામોનો [...]

Continue reading »

સમગ્ર દેશના મતદારો રાજકારણીઓથી રીસાઈ ગયા છે : ૪૫ ટકા મતદાન

આખરે માત્ર ગુજરાતનો જ નહી પરંતુ સમગ્ર દેશનો મતદાર સરેરાશ રાજકારણથી નારાજ હોય એવું લાગી રહ્યુ છે પરિસ્થિતિ એ છે કે રાજકારણના ક્ષેત્રમાં તો જે પ્રકારની ગુણવાન આપણને મળે તે પ્રમાણમાં એ લોકો હોય છે જેવો રાજકારણમાં જંપલાવે છે. રાજકારણ સામે મોટાભાગે એ લોકોની ગંભીર ફરીયાદ છે કે જેવો પ્રખર બુદ્વિજીવી છે પણ પોતે મત [...]

Continue reading »

1લી મે ગુજરાત સ્થાપના દિન એટલે સમગ્ર રાજયનાં અસ્તિત્વનો ઉત્સવ

જય..જય..ગરવી ગુજરાત ગુજરાતની અસ્મિતાનાં મશાલચીઓને સાત વારની સલામ
આજે ગુજરાત સ્થાપના દિન છે, એ સમગ્ર રાજયનાં અસ્તિત્વનો ઉત્સવ છે. પરંતુ ગયા વર્ષે સ્થાપના દિન અમરેલીમાં ઉજવાયો એને એક વર્ષ થયું એનું સ્મરણ અને એનો આનંદ પણ છે. સમયનાં નાજુક વળાંક પર ગુજરાતનું રાજકારણ, અર્થકારણ અને સમાજકારણ આવીને ઊભું છે. મહાજાતિ ગુજરાતીએ ૨૧મી સદીમાં પ્રવેશ તો કરી [...]

Continue reading »

મનમોહનજી તો અમારા વેવાઈ છે : Narendra Modi Rajula

સૌરાષ્ટ્રમા અમરેલી જીલ્લાના રજુલામા વિશાળ જનસભાઓ સંબોધતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ખુરશી માટેની સત્તાભૂખને વરેલી કોંગ્રેસના પંજામાંથી મુક્ત થવાનો અવસર લોકસભાની ચૂંટણીએ પૂરો પાડયો છે. નરેન્દ્ર મોદીએ તેમની આક્રમક શૈલીમાં મતોના રાજકારણ માટે કોંગ્રેસે ગરીબોનો ભોગ લઈને, સમાજમાં ભાગલા પાડીને ખુરશી સાચવવા કરેલા કારસાનો પર્દાફાશ કર્યો હતો. ધોમધખતા તાપમાં [...]

Continue reading »

હૈદરાબાદ અને સિકંદરાબાદ વિસ્ફોટકોના ઢગ પર બેઠા છે : નરેન્દ્ર મોદી

હૈદરાબાદ : તા. 07
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે હૈદરાબાદ અને સિકંદરાબાદ વિસ્ફોટકોના ઠગલા પર બેઠા છે પરંતુ વોટ બેંકની રાજનીતિમાં શામેલ લોકો આ ખતરાને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે “અહીં આતંકવાદનું નેટવર્ક સૌથી મોટો ખતરો છે.” મોદીએ કહ્યું હતું કે “જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક એટલુ મજબુત નથી જેટલુ હૈદરાબાદ [...]

Continue reading »