સૌરાષ્ટ્રમા અમરેલી જીલ્લાના રજુલામા વિશાળ જનસભાઓ સંબોધતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ખુરશી માટેની સત્તાભૂખને વરેલી કોંગ્રેસના પંજામાંથી મુક્ત થવાનો અવસર લોકસભાની ચૂંટણીએ પૂરો પાડયો છે. નરેન્દ્ર મોદીએ તેમની આક્રમક શૈલીમાં મતોના રાજકારણ માટે કોંગ્રેસે ગરીબોનો ભોગ લઈને, સમાજમાં ભાગલા પાડીને ખુરશી સાચવવા કરેલા કારસાનો પર્દાફાશ કર્યો હતો. ધોમધખતા તાપમાં [...]
Archive for April, 2009
7 Apr
હૈદરાબાદ અને સિકંદરાબાદ વિસ્ફોટકોના ઢગ પર બેઠા છે : નરેન્દ્ર મોદી
હૈદરાબાદ : તા. 07
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે હૈદરાબાદ અને સિકંદરાબાદ વિસ્ફોટકોના ઠગલા પર બેઠા છે પરંતુ વોટ બેંકની રાજનીતિમાં શામેલ લોકો આ ખતરાને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે “અહીં આતંકવાદનું નેટવર્ક સૌથી મોટો ખતરો છે.” મોદીએ કહ્યું હતું કે “જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક એટલુ મજબુત નથી જેટલુ હૈદરાબાદ [...]
6 Apr
ભય હો તો પણ કોંગ્રેસની જય હો
આજે દેશભરમા આંતકનુ વાતાવરણ છે અને લોકો જે વીચારી શકે તે જો રાજા ન વીચારી શકે તો કેવુ વાતાવરણ હોય તે આજે આમ આદમી સરકારને બતાવે છે અને તે સાબીત કરે છે કે સ્લમડોગ નો ઓસ્કાર દેશ માટે એક લાંછન છે…
ગરીબ લોકોની વીચારધારા આ ભય હો ગીતમા ગવાયેલ નથી પરંતુ તે અનુભવાયેલ છે આપ પણ [...]
5 Apr
વાહ રે નરેન્દ્ર મોદી
IBN 7 પર આપણા “કોમન મેન” શ્રી નરેન્દ્રભાઇ મોદી એ આપેલું નિવેદન સાંભળવા જેવુ હતું. IBN ના રીપોટરે તેમને પુછયું કે, આ હુમલા પછી આપણે(સરકારે)શું પગલા લેવા જોઇ એ ?તો તેમણે ખુબ સુંદર જવાબ આપ્યો કે, અમેરીકા એ ૯/૧૧ પછી એવું તે શું કર્યુ જેથી તેમના ત્યાં એક પણ આતંકવાદી હુમલા નથી થયાં, આપણે પણ [...]
5 Apr
મોદી બને દેશના વડાપ્રધાન : પ્રિટી ઝિન્ટા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ઉધોગપતિઓ બાદ હવે ફિલ્મી સિતારાઓ પણ પ્રશંસાના પુષ્પો વેરી રહ્યા છે. મોદીના ચાહકોની યાદી ધીરે ધીરે લંબાતી જાય છે. તેમાં હવે એક નવું નામ અભિનેત્રી પ્રિટી ઝિન્ટાનું ઉમેરાયું છે.
લોકમુખે